અશ્રુ કેમ છલક્યા કરે છે?
26 03 2007શું હદયમાં નીતયાઁ કરે છે?
અશ્રુ કેમ છલક્યા કરે છે?
આ ભીની પાંપણો મધ્યે
સપના નવા ઉગ્યા કરે છે.
ફાગણીયા ફાગે છેતરી કાગને
કોયલ રાણી મલક્યા કરે છે.
રાત કદી ના દીઠી છે સુરજે
ને રાતરાણીની ચચાઁ કરે છે.
જે વાતો તે કાનમાં કીધી
એજ તો મને ડંખ્યા કરે છે.
આ યુગમાં પણ કણઁ ઘણા છે
કંઈ એકલવ્ય જીવ્યા કરે છે.
દેવવ્રતની પ્રતિજ્ઞા ક્યારેક
ભીષ્મ થઈ સળગ્યા કરે છે.
આજ નહીં કહું “નીલું” વિશે,
સવાલો નિત ઉઠયા કરે છે.
“નારાજ” છોરો એક ગોવાળનો
ગઝલનું ગોરસ લુટ્યા કરે છે.
આ યુગમાં પણ કણઁ ઘણા છે
કંઈ એકલવ્ય જીવ્યા કરે છે.
દેવવ્રતની પ્રતિજ્ઞા ક્યારેક
ભીષ્મ થઈ સળગ્યા કરે છે.
nice one… Dundar
“Phoolwadi”
આપ એવુ લખો છો કે અમારી આંખો પણ છલક્યા કરે છે..!!…
ખુબ સુંદર અભિવ્યક્તિ બીમલ!
કણઁ સાચું નથી… સાચી જોડણી માટે karN લખશો, તો કર્ણ લખાશે!
ચચાઁ = charchaa
નીતયાઁ = neetaryaa
કણઁ = karN
I mean….
ચર્ચા = charchaa
નીતર્યા = neetaryaa
કર્ણ = karN
thanx urmiben….
wah dost wah
aje to tame mane rovdavi didho.
jindgi apni sathe kem eva khel karti hase ke je ni sathe rahevanu man hoy to apni sathe na rahi sake?
Nishant Purohit